
ગુજરાત સરકાર દર વર્ષે જળ સંચય અભિયાન હેઠળ તળાવો , ચેકડેમો ના નિર્માણ પાછડ અબજો રુપિયા ખર્ચ કરે છે_!
* ત્યારે ચૌમાસા નું પાણી સંગ્રહ થાય *
જોડિયા :- દેશ ના એક રાજ્ય જ્યાં આદીવાસી વસે છે.તે વિસ્તાર જંગલો અને પહાડો વચ્ચે ખેતીપર નિર્ભર, જ્યાં સિંચાઇ ની સુવિધા માટે તળાવ અને ચેકડેમો ત્યાં સરકારે આદીવાસી ને આપવા ની જરુરી સમજી નથી તે ગરીબ આદિવાસી લોકો નદી ના પાણી નો ઉપયોગ કરીને ઘાન ( ચોખા) મક્કા ( મકાઈ ) ઉત્પાદન મેળવતાં હોય છે, ત્યાં આદીવાસી મોટા પ્રમાણમાં ખેત જમીન ધરાવે છે, ઝારખંડ રાજ્યમાં ના ખુંટી જીલ્લા માં આદીવાસી મહિલાઓ સરકાર ની અપેક્ષા રાખ્યા વગર ઓછાં ખર્ચે માં પાણી સંગ્રહ હેતુ બોરીબઘં તળાવ નું નિર્માણ કરીને દેશ ના ભ્રષ્ટ તંત્ર ને સંદેશ આપી ને સરકાર સહિત નેતા નું નાક કાપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પોતાના મન કી બાત માં ખુંટી ની આદીવાસી મહિલાઓ ના પોતાની નિજવી ખર્ચ પાણી સંગ્રહ માટે તળાવ નિર્માણ માટે પ્રસંશા અને અભિનંદન આપ્યા હતા.ગામની આદીવાસી મહિલાઓ એ ૨૦૦૦ રુપિયા ના ખર્ચ બોરીબંઘ તળાવ બાંઘી ને ખેત સિંચાઇ ની ઉત્તમ વ્યવસ્થા કરેલ, સમગ્ર દેશ ના લોકો માટે પ્રેરણા _! અહેવાલ લલીત નિમાવત બાલંભા.૨૩/૭/૨૬
