
ટંકારા તા ૩૦ (*નૈમિષ સેજપાલ દ્વારા*)આજરોજ ટંકારા ગરકનાલા માં પાઇપ નાખી રસ્તો બંધ કરી દેવામાં આવેલ તેમાં આમ આદમી પાર્ટી ના મહામંત્રી ધર્મેન્દ્રભાઈ કક્કડ તેમજ શૈલેસભાઈ મહેતા,પટેલસોસાયટી વારા પટેલભાઈ, કૌશિકભાઈ ત્રિવેદી અંકિતભાઈ ભગદેવ રિયાઝભાઈ,હબીબભાઈ, જયેશભાઇ સોલંકી,તેમજ ગ્રામ લોકો દ્વારા મામલતદાર સાહેબ આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી

