
મોરબીમાં સરકારી હોસ્પિટલ ખાતે માનવ સેવા આપતા હસીના બેન લાડકા દ્વારા બિનવારસુ ૩૫ જેટલા મુતૅક ના હિન્દુ શાસ્ત્ર ની વિધિ સાથે અસ્થિ દરિયામાં પધરાવી માનવતાનું કાર્ય કરશે નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી હસીના બેન લાડકા એ અગાઉ પણ દરિયામાં બિનવારસુ મૂતૅક ના અસ્થિ વિવિધ દરિયા વિસ્તાર માં વિસર્જન કરી હિન્દુ શાસ્ત્રો અનુસાર પધરાવી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે જુનાગઢ સોમનાથ ચરાડવા વગેરે વગેરે દરિયા વિસ્તાર માં હિન્દુ શાસ્ત્રો વિધિ અનુસાર પધરામણી કરવામાં આવી હતી હાલ ૩૫ જેટલા બિનવારસુ મૂતૅકોના અસ્થિ પધરાવવા નવલખી દરિયા વિસ્તાર માં સોમવારે રાખેલ છે જે ઉપરોક્ત તસ્વીરમાં નજરે પડી

next post
