આ તકે સમય અંતરે વિવિધ આયુવૈદિક છોડ ફળ ફૂલ છોડનું વાવેતર કરી વિદ્યાર્થી દીઠ ઉછેરની જવાબદારી શિક્ષક શ્રી ચેતન કુમાર વનાળિયા દ્રારા આપવામાં આવી છે .સમગ્ર સજીવ સુષ્ટિ માં નવી ચેતના ફૂંકવા પ્રાણવાયુના સ્ત્રોત વૃક્ષોનો ઉછેર એક માત્ર ઉકેલ છે એવો ચેતન કુમાર વનાળિયા તથા સમગ્ર શાળાના બાળકોને એ પ્રકૃતિ સરક્ષણ નો પ્રેરક સંદેશ આપ્યો અને વુક્ષ વાવો જીવન બચાવો નો બોધ આપ્યો
” પ્રકૃતિ છે તો પ્રાણ છે “
