
મોરબીના નવલખી રોડ પર કુબેર નગર માં આવેલ સુપ્રસિદ્ધ શ્રી ત્રિલોકધામ મંદિરે તારીખ ૧૯-૫-૨૦૨૩ ને શુક્રવારના રોજ ધામધૂમથી ભવ્ય રીતે શની જયંતિ મહત્સવ ઉજવવાનું આયોજન કરાયું છે જેમાં કેકકટિંગ કરી શનિ મહારાજ નો જન્મદિવસ ઉજવાશે જેમાં ધર્મ પ્રેમી જનતાને લાભ લેવા શ્રી ત્રિલોક ધામ સેવાઆશ્રમ ટ્રસ્ટના મહંત શ્રી નવનીત ભારતી ની યાદીમાં જણાવ્યું છે

