*અહેવાલ અને તસવીર નૈમિષ સેજપાલ ટંકારા*
ટંકારા : ટંકારા તાલુકાના ધ્રુવ નગર ગામે રાજવી પરિવારના આંગણે બદ્રીનાથ જ્યોતિષ પીઠાધેશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી અવિમુક્તેશ્વર આનંદ સરસ્વતી પધારતા રાજવી પરિવાર વતી ધ્રુવકુમારસિંહજી જાડેજા , નાના ભાઈ તથા આનંદ રાજા દ્વારા તથા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયેલ .ધ્રુવકુમારસિંહજી જાડેજા દ્વારા જગતગુરુ શંકરાચાર્યનું શાસ્ત્રોત વિધિ મુજબ પૂજન કરી સ્વાગત કરાયેલ.
