
શિક્ષક કભી સાધારણ નહિ હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ આ શિક્ષક ના સૂત્ર ને ઉજાગર કરતા શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા ના શિક્ષક ચેતનકુમાર વનાળિયા ની અલગ અલગ ઇનોવેટિવ પ્રવૃતિઓ અને તેમની શિક્ષણ ને લગતી ઉચ્ચ કારકિર્દી ની પ્રગતિ ને કારણે તેમણે રાધાકૃષ્ણ રાષ્ટ્રીય સેવા રત્ન એવોર્ડ થી માં ઉમિયાધામ ઉંઝા માં સન્માનિત કરાયા અને અલગ અલગ રાજ્યના અને અલગ અલગ જિલ્લાના ઘણા શિક્ષકો ને આજ રોજ સન્માનિત કરાયા
ચેતનકુમાર નું કહેવું છે કે આ અવોર્ડ તેમને તેમના વિદ્યાર્થીઓ સહયોગ થકી મળ્યો છે


