માન.પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ સાહેબ તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા સાથે પરામર્શ કરી તમામ જ્ઞાતિ તેમજ વિસ્તાર ને ધ્યાને રાખી ન્યાય મળે એ રીતે આજરોજ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખશ્રી દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા તેમની ટીમ ની જાહેરાત કરાઈ.

