શરદ એમ.રાવલ.. હડિયાણા….
આજ રોજ વિજયાદશમી ના પાવન પર્વ નિમિત્તે દેશ ભરમાં રાજપૂત સમાજ દ્વારા વિધિવત શસ્ત્રપુજન પોલીસ સ્ટેશનમાં અને આર્મી એરિયામાં પણ રાજપૂત સમાજના આગેવાનો ના વરદ હસ્તે પૂજન વિધિ કરવામાં આવે છે. ત્યારે જોડિયા તાલુકાના હડિયાણા ગામે રાજપૂત સમાજના એક પરિવારના શ્રી રાજેન્દ્રસિંહ રામસગભાઈ વાઢેર દ્વારા પોતાના ઘરે સવારે નિયમિત રીતે દરરોજ ની માતાજી ની સેવા પૂજા કરી રહ્યા હતા. ત્યારે પોતાના પાસે નાના શસ્ત્રો ની વિધિ વત પૂજન કરવામાં આવ્યું હતું.. વાઢેર પરિવાર દ્વારા વિજયાદશમી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી…… 

