
મોરબી તા ૨૧ આજરોજ મોરબી જિલ્લા લોક જનશક્તિ પાર્ટીના હોદેદારો જિલ્લા અધ્યક્ષ મલય દફતરી. તેમજ જિલ્લા ઉપાધ્યક્ષ સંજય શેઠ અને જિલ્લા મહામંત્રી શ્રી મનોજ સિંહ ભાઈ જાડેજા દ્વારા PGVCL ને લગતા પ્રજાના પ્રશ્નોની રજુઆત માનનીય શ્રી સોલંકી સાહેબ ને કરવામાં આવી સાહેબ શ્રી દ્વારા સકારાત્મક પ્રશ્નોનો ઉકેલ આવે એવા પ્રયત્નો કરવામાં આવશે તેમ જણાવાયું છે.
સાચી વાતનું સમર્થન કરીએ ખરા અર્થમાં દેશને આગળ લઈ જઈએ, મારું મોરબી આપણું મોરબી ભવ્ય દિવ્ય અને સ્વચ્છ મોરબી. લોક જનશક્તિ પાર્ટી રામ વિલાસ મોરબી જિલ્લો

