
ધ્રોલ:તા ૫ ધ્રોલ મોરબી નાકા બહાર આવેલ પ્રાચીન રામજી મંદિરના વર્ષોથી સેવા આપતા પૂજારી સ્વ. જશવંતભાઈ કેશવદાસ ટીલાવત (ઉં.વ. ૭૧) નું તા. ૦૪ ઓગસ્ટે નિધન થતાં ધ્રોલ પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. તેમની અંતિમયાત્રા બુધવારે સવારે મોટી સંખ્યામાં સગા-સંબંધીઓ, ભક્તો અને ગ્રામજનોની હાજરીમાં નીકળી હતી. (બેસણું) તા. ૦૭ ઓગસ્ટ, શુક્રવારે સાંજે ૪થી ૬ વાગ્યે બ્રહ્મનાથ મહાદેવની જગ્યાએ રાખેલ છે
*લલીતભાઈ નિમાવત બાલંભા*
