
પ્રો.પી.બી. ઉનડકટ
મેનેજિંગ ટ્રસ્ટી
જલારામ પરિવાર ટ્રસ્ટ
*જલારામ ભકિત ધામમા યોજાશે સમૂહમાં જનોઈ બદલવાનો કાર્યક્રમ*
જુનાગઢ: ઝાંઝરડા રોડ સ્થિત જલારામ મંદિરમાં
પ્રાચિન પરંપરા મુજબ તા: ૨૮-૮-૨૬ શુક્રવાર
સવારના ૮-૩૦ થી ૧૦-૦૦ દરમ્યાન સમૂહમાં જનોઈ બદલવાનો કાર્યક્રમ આયોજિત કર્યો છે વિદ્વાન શાસ્ત્રીજી શ્રી આનંદભાઈપેરાણી વેદના મંત્રોચ્ચાર સાથે, શાસ્ત્રોક્ત વિધિ અનુસાર નૂતન જનોઈ ધારણ કરવાનો આધ્યાત્મિક આનંદ અપાવશે સર્વજ્ઞાતિના જનોઈધારી ભાઈઓને આ અલૌકિક લ્હાવો લેવા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રો ઉનડકટ સાહેબ આદરભર્યુ આમંત્રણ આપે છે વધુ વિગત માટે સંપર્ક પરેશભાઈ રૂપારેલિયા મોં.૮૧૨૮૫૪૯૯૨૦
રિપોર્ટર હિરેન નાગ્રેચા જૂનાગઢ 9898915874

