રિપોર્ટર. શરદ એમ.રાવલ..
હડિયાણા…
આજરોજ શ્રી ઉમા વિદ્યા સંકુલ જાંબુડા મુકામે ગુરુપૂર્ણિમા નિમિત્તે શાળાના બાળકો દ્વારા ઉજવણી કરવામાં આવેલ હતી………… આ નિમિત્તે શાળાના બાળકો દ્વારા નાટકની રજૂઆત કરવામાં આવેલી હતી અને નાટક દ્વારા ગુરુનું મહત્વ સમજાવવામાં આવેલ હતું આ નાટકની તૈયારી શાળાના શિક્ષક બહેન શ્રી કંચનબેન દ્વારા કરવામાં આવેલ હતી આ દરમિયાન શાળાના સંચાલક શ્રી ગિરધરભાઈ પનારા આચાર્યશ્રી અતુલભાઇ ભીમાણી નરેશભાઈ કાસુન્દ્રા દ્વારા નાટકમાં ભાગ લીધેલ બાળકો તેમજ બહેન શ્રી ને અભિનંદન પાઠવેલ હતા આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન શાળાના શિક્ષક શ્રી નિલેશભાઈ ચન્યારા દ્વારા કરવામાં આવેલ હતું…..
