
રાજકોટ:તા ૧૭ ગુજરાત રાજ્ય ના લોકલાડીલા પૂર્વ મુખ્યમંત્રી સ્વ શ્રી વિજયભાઈ રૂપાણી ના સુપુત્ર શ્રી ઋષભભાઈ રૂપાણીને અને તેમના પરિવારજનો સાંત્વના પાઠવતા શ્રી આપાગીગાના ઓટલા ના મહંત શ્રી નરેન્દ્રબાપુ ગુરુ શ્રી જીવરાજ બાપુ (નરેન્દ્રભાઇ સોલંકી) તથા સમગ્ર શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજના આગેવાનો સાથે શાંત્વના પાઠવતા નરેન્દ્રભાઈ સોલંકી.
