
*રાજકોટ:શ્રી જીવરાજ શરાફી સહકારી મંડળીના ચેરમેન અશોક નરેન્દ્રભાઇ સોલંકીનો જન્મદિવસ*
રાજકોટ:તા૨૪ શ્રી જીવરાજ શરાફી
સહકારી મંડળીના ચેરમેન શ્રી અશોકભાઈ નરેન્દ્રભાઈ સોલંકીનો આજે જન્મદિવસ છે. તા. ૨૩-૧-૧૯૯૯ ના રોજ જન્મેલા અશોકભાઈ આજે જીવનના ૨૫ વર્ષ પૂર્ણ કરી ૨૬માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. તેઓની શરાફી મંડળીએ ટૂંકાગાળામાં ૨૭ કરોડથી વધુનું ટ્રાન્ઝેકશન કર્યું છે. નવનિર્માણ પામી રહેલ શ્રી જીવરાજ સુપર મલ્ટી પલ્સ હોસ્પિટલના તેઓ બોર્ડ ઓફ ડિરેક્ટર છે. તેમજ શ્રી આપાગીગા ઓટલોના વાઈસ ચેરમેન, શ્રી બીલેશ્વર હાઇટ્સના ચેરમેન અને દ્વારકેશનગરીના ચેરમેન છે. આમ પિતા
નરેન્દ્રબાપુના પગલે પગલે તેઓ ધાર્મિક, સમાજિકકાર્ય અને માનવતાવાદી પ્રવૃતિઓ પણ કરી રહ્યા છે. તેઓને જન્મદિને તેઓના મો. ૯૯૨૪૯ ૧૪૫૯૩ ઉપર અભીનંદન વર્ષા થઈ રહી છે.
