

હે ઈશ્વર કાલનો સૂરજ એવો ઉગાડ જે કે કોઈની પોસ્ટ માં ૐ શાંતિ નો લખવું પડે….
છેલ્લા ઘણા દિવસોથી ઓક્સિજન વાંકે ઘણા કોરાનાના દર્દીઓની મોત થઈ રહી છે.જોડિયા વિસ્તારમાં સતત જરૂરિયાત વાળા કોરાનાના દર્દીઓને રાત દિવસ જોયા વિના ઓક્સિજન સિલિન્ડર પોતાની વેન ઉપરનું ફલૉ મીટર સાથેની કીટ અને પોતાની સ્કૂલમાં કોરોના દર્દીને વિના મૂલ્યે રહેવાની ઉત્તમ સુવિધા આપે છે. નાત જાત જોયા વિના માનવ સેવાનું કાર્ય કરતા બાદનપર(જોડિયા)માં આવેલ મધર લેન્ડ પ્રાયમરી સ્કૂલના સંચાલક અશોકભાઈ નિમાવત તરફથી નિસ્વાર્થ ભાવે માનવ સેવા.તારું તુજને અર્પણ પ્રભુ એવા ભાવ થી…. શ્રી રામ જય રામ જય જય રામ

ખૂબ ખૂબ અભિનંદન અશોકભાઇ નિમાવત🙏🙏🙏💐💐💐
