
હાલ મોરબી શહેર જિલ્લામાં જિલ્લા કક્ષાના અધિકારીઓ દ્વારા વાવાઝોડા અંગે સાવચેતીના પગલારૂપે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે દરિયાઈ વિસ્તારને રણવિસ્તારમાં લોકોને સ્થળાંતર કરવાની પણ કામગીરી હાથ ધરેલ હોય તે સમય દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકોને જાગૃત કરવા અંગે દરેક ગ્રામ પંચાયતના સરપંચ સદસ્યો ચૂંટાયેલા વ્યક્તિઓ સમક્ષ મામલતદાર દ્વારા જાણ કરવામાં આવેલ છે જે અનુસંધાને ગ્રામ્ય વિસ્તારના લોકોને સાવચેત કહેવા માટે ની જાહેર અપીલ કરવામાં મંદિર મસ્જિદ માં માઇક સ્પીકર દ્વારા જાણ કરી સાવચેત જાગૃત રહેવા હસનપર ગામ પંચાયત દ્વારા હસનપર અને શક્તિ પરા વિસ્તાર ના રહીશોને સજાગ રહેવા અપીલ કરવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે હાલ વાવાઝોડાના સંકેતો હોવાથી જોખમી દીવાલો થીદૂર રહેવું નદી હોકળા સીમ વિસ્તારમાં હાલ વાવાઝોડાની આગાહી અંતર્ગત સાવચેત રહેવા હસનપર ગામ પંચાયત દ્વારા જાહેર અપીલ કરવામાં આવી હતી એવું એક યાદીમાં હસનપર ગામ પંચાયત દ્વારા જાણવા મળ્યું છે
