

કોરોના હળવો પડયા ની સાથે વિધાનસભાની રાજકીય તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જેમાં ગુજરાત માં આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માં સુરત મહાનગરપાલિકામાં 27 સીટ કબજે કર્યા બાદ ગુજરાતના મેગાસિટી અમદાવાદ ખાતે જન સંપર્ક કાર્યાલય આમ આદમી પાર્ટી ના જય ગણેશ કયા છે ત્યારે જાણીતા પત્રકાર ઈશુદાન ગઢવી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સાથે મુલાકાત કરી અને રાજકીય ક્ષેત્રે પત્રકાર ઈશુદાન ગઢવી એન્ટ્રી કરતાની સાથે રાજકીય ગરમાવો આવી પડ્યો હોય તેમ આમ આદમી પાર્ટીના યુવા કાર્યકરો ઉત્સાહભેર શુભેચ્છાઓ ની વર્ષા કરતા તસવીરમાં નજરે પડે છે
👆 અહેવાલ:આરીફ દિવાન
