શરદ એમ.રાવલ.. હડિયાણા..જોડિયા તાલુકા ના કુનડ ગામે શ્રી કુંડલીયા હનુમાનજી મંદિર વર્ષો પૌરાણિક મંદિરે રવિવાર ના જામનગર શહેર માંથી ભક્તિ ભાવ કરનારી મંડળી દ્વારા સમગ્ર ગુજરાતમાં લાંબા સમયથી વરસાદ ખેંચાતા કુનડ ગામે શ્રી હનુમાનજી મંદિર ખાતે શ્રી હનુમાન મંદિર ના મહંત શ્રી અવધેસદાસજી મહારાજ પોતે પણ ચાલીસા ના પાઠ આખો દિવસ સુધી અને સાથે સુંદરકાંડ ના પાઠ નું વાજતેગાજતે ધૂન કરવામાં આવી હતી. અને બપોરના સમયે તમામ ભક્ત જનોએ મહાપ્રસાદ નું પણ ભવ્ય આયોજન કર્યું હતું…..