મોરબી : પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પરિવાર દ્વારા આયોજિત પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝ ના શ્રીમુખે આગામી તારીખ 12/9/2022 થી 18/9/2022 સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું હોય જે અન્વયે ભવ્ય શોભાયાત્રા, પોથીયાત્રા તારીખ 11/9/2022 ને રવિવારે બપોરે 3:30 કલાકે નીકળશે.
શોભાયાત્રા ઉમિયા માતાજી મંદિર- ઉમા ટાઉનશીપથી પ્રસ્થાન થઈ સર્કિટ હાઉસ, મહારાણા પ્રતાપ સર્કલ, વાઘજી ઠાકોર પ્રતિમા, વીસી ફાટક, શક્તિ ચોક, નગર દરવાજા ચોક, શાક માર્કેટ ચોક, વસંત પ્લોટ પાંચ રસ્તા, રામચોક, જયદીપ કંપની ચોક, સુપર માર્કેટ ચોક, સરદાર પટેલ પ્રતિમા, બાપાસીતારામ ચોક-રવાપર રોડ, સ્વાગત હોલ-રવાપર ચોકડી, અવની ચોકડી, ઉમિયા સર્કલ, ભક્તિનગર સર્કલ, શક્તિ માતાજી મંદિર-સનાળાથી થઈ પટેલ સમાજ વાડી ખાતે સંપન્ન
