*મોરબી મોચી સમાજ દ્વારા સ્નેહ મિલન અને રાસ ગરબા કાર્યક્રમ મોકૂફ રાખવા બાબત*
મોરબી ઝૂલતો પુલ તૂટવાની ગોઝારી ઘટના માં ઘણા પરિવારો એ પોતાના પરિવારજનો ગુમાવ્યા છે ત્યારે આ દુઃખદ ઘટના ના પગલે *જાગા સ્વામિ મિત્ર મંડળ સમસ્ત મોચી સમાજ મોરબી દ્વારા તારીખ – ૦૫/૧૧/૨૦૨૨ ને શનિવારે યોજેલ સ્નેહમિલન અને રાસગરબા કાર્યક્રમ રદ કરેલ છે* જેની સર્વે મોચી સમાજ ના પરિવારજનો ને જાણ કરવામાં આવે છે..
ઈશ્વરભાઈ રાઠોડ
પ્રમુખ શ્રી જાગા સ્વામિ મિત્ર મંડળ
મોરબી