
હાલમાં વરસાદી વાતાવરણ નો માહોલ ફરી થી ઉમટી આવ્યો છે ત્યારે માળીયા ની સુલતાનપુર શાળા માં આ નવા અલગ અલગ છોડ ની ખરીદી કરી ને વિધાર્થી અને શિક્ષકે મળીને આ છોડ નું વાવેતર કર્યું હતું અને પ્રકૃતિ ના પૂજન સાથે પ્રકૃતિ દિવસ ઉજવ્યો હતો અને સાથે સાથે વિદ્યાર્થીઓ એ આ છોડ ની માવજત કરશું એવો સંકલ્પ પણ લીધો હતો બધા બાળકો ને પોત પોતાનું એક કુંડુ સોંપી દેવામાં આવ્યું હતું જે કુંડાની જવાબદારી વર્ષ દરમ્યાન તે બાળકની રહેશે
ચેતનકુમાર વનાળિયા નું કહેવું છે કે” કુંડામાં છોડ છે પણ એ જ છોડ માં રણછોડ છે “અને “પ્રકૃતિ છે તો પ્રાણ છે “
