રિપોર્ટર::શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ::હડિયાણા………….



ગુજરાત રાજ્ય કર્મચારી મહામડળ દ્વારા કર્મચારીઓ ના વિવિધ પ્રશ્નોનું સમાધાન નહીં થતા. આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરેલ છે.જેમાં રાજકોટ ઝોન ખાતે 7 જીલ્લા ની મહારેલી કાઠી ને રાજકોટ જિલ્લા કલેકટરશ્રી ને આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં જોડિયા તાલુકા માંથી મોટી સંખ્યા માં શિક્ષકો અને અન્ય કર્મચારીઓ જોડાયા હતા.અને જોડિયા તાલુકા શિક્ષક સંઘ ના પ્રમુખ ભાવેશભાઈ પનારા અને મહામંત્રી ગેલાભાઈ જારીયા એ કર્મચારી ના પ્રશ્નોનું જ્યાં સુધી નિરાકરણ નહીં આવે. ત્યાં સુધી આવનારા અન્ય કાર્યકમો માં પણ તમામ શિક્ષકો અન્ય સરકારી અધિકારીઓ સાથે જોડાશે ……


