

મોરબીમાં નવલખી રોડ (પરશુરામ માર્ગ) આવેલ પરશુરામ ધામ મુકામે આજરોજ શ્રીમદ્દ ભાગવત કથાકાર ભાઈશ્રીએ રમેશભાઈ ઓઝા હસ્તે સંત કુટિર-ચબૂતરાનું લોકાર્પણ કરવામાં આવેલ જેમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહના આયોજક શ્રી કાંતિભાઈ અમૃતિયા ઉપસ્થિત રહ્યા હતા તેમજ બ્રહ્મ સમાજના તમામ આગેવાનો તેમજ સમસ્ત સમાજ ઉપસ્થિત રહ્યું હતું.

next post
