• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી નવલખી રોડ પર આવેલા પરશુરામ ધામ ખાતે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ના હસ્તે સંત કુટીર ચબૂતરા નું લોકાર્પણ કરાયું જે વેળાએ મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ઉપસ્થિત રહ્યા હતા*

મોરબીમાં નવલખી રોડ (પરશુરામ માર્ગ) આવેલ પરશુરામ ધામ મુકામે આજરોજ શ્રીમદ્દ ભાગવત કથાકાર ભાઈશ્રીએ રમેશભાઈ ઓઝા હસ્તે સંત કુટિર-ચબૂતરાનું લોકાર્પણ કરવામાં આવેલ જેમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહના આયોજક શ્રી કાંતિભાઈ અમૃતિયા ઉપસ્થિત રહ્યા હતા તેમજ બ્રહ્મ સમાજના તમામ આગેવાનો તેમજ સમસ્ત સમાજ ઉપસ્થિત રહ્યું હતું.

Related posts

*HELLO MORBI NEWS: વાંકાનેર ના વિધાયક જીતુભાઈ સોમાણીએ પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં ગંગાસ્નાન કર્યું*

editor

*HELLO MORBI:રાજ્યના દરિયાઈ પટ્ટીના જિલ્લાઓની ડિઝાસ્ટર મેનેજમેન્ટ સજ્જતાની સમીક્ષા કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ*

editor

*હડિયાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બાળકોને પોલીઓના ટીપા પીવડાવવાની કામગીરી શરૂ કરાઈ*

Hello Morbi

Leave a Comment