અવસાન નોંધ 
ધીરજલાલ હિરજીભાઈ જોબનપુત્રા ( ઉ.વ.82) તે જીતેન્દ્ર તથા અનિલ (બકાભાઈ) ના પિતાશ્રી તેમજ સ્મિતા અલ્પેશ ખખ્ખર અને સોનલ દીપકકુમાર ઠક્કર ના સસરાનુ તા: 5/10 ના અવસાન પામેલ છે. સદ્દગતની સ્મશાન યાત્રા તારીખ 6-10-2022 ને ગુરુવાર ના રોજ સવારે 7-00 કલાકે તેઓના નિવાસ સ્થાને અંકુર સોસાયટી ,જી આઇ ડી સી સામે, સનાળા રોડ, મોરબી થી રાખેલ છે.
98240 33631 જીતુ
98258 14226 અનિલ
