• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા ના પ્રસિદ્ધ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે તારીખ ૨૬-૧૦-૨૦૨૨ ના રોજ ઠાકોરજીને અનકુટ ધરાવાશે તો સેવકોને પ્રસાદ અને અન્નકૂટ દર્શન નો નો લાભ લેવા મહંત દ્વારા અનુરોધ કરાયો*

*અહેવાલ અને તસવીર નૈમિષ સેજપાલ ટંકારા*ટંકારા તારીખ 13 ટંકારાના સુપ્રસિદ્ધ શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના મહંત શ્રી હરેશભાઈ ભાલારા ની યાદી જણાવે છે કે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે તારીખ 26 10 2022 ને બુધવારના રોજ ઠાકોરજીના અન્નકૂટ ધરાવવા છે જેનો સમય સાંજે ૪ થી ૭ નો રહેશે તો ભક્તજનો અને સેવક ઞણો ને દર્શન તથા પ્રસાદનો લાભ લેવા મહંતશ્રી દ્વારા અનુરોધ કરાયો છે

Related posts

*જોડીયા ખાતે જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અધિયક્સ સ્થાને મિટિંગ નું આયોજન કરાયું*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા સદ્ગત પત્નિ ની પુણ્યતિથી નિમિતે મહાપ્રસાદ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરતા જયંતિભાઈ ધીરજલાલ વેદ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ટંકારા:ખેડૂતોની ટેકાના ભાવની મગફળી ખરીદી માટે કરવામાં આવેલ સેટેલાઈટ સર્વે બંધ કરવાની માંગ સાથે આમઆદમી પાર્ટી દ્વારા આવેદન પત્ર આપ્યું*

editor

Leave a Comment