• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા ના પ્રસિદ્ધ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે તારીખ ૨૬-૧૦-૨૦૨૨ ના રોજ ઠાકોરજીને અનકુટ ધરાવાશે તો સેવકોને પ્રસાદ અને અન્નકૂટ દર્શન નો નો લાભ લેવા મહંત દ્વારા અનુરોધ કરાયો*

*અહેવાલ અને તસવીર નૈમિષ સેજપાલ ટંકારા*ટંકારા તારીખ 13 ટંકારાના સુપ્રસિદ્ધ શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના મહંત શ્રી હરેશભાઈ ભાલારા ની યાદી જણાવે છે કે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે તારીખ 26 10 2022 ને બુધવારના રોજ ઠાકોરજીના અન્નકૂટ ધરાવવા છે જેનો સમય સાંજે ૪ થી ૭ નો રહેશે તો ભક્તજનો અને સેવક ઞણો ને દર્શન તથા પ્રસાદનો લાભ લેવા મહંતશ્રી દ્વારા અનુરોધ કરાયો છે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સૌરાષ્ટ્ર ના સાવજ ગૌ.વા.વિઠ્ઠલભાઈ રાદડીયા ની છઠ્ઠી પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા મોરબી ના અગ્રણીઓ*

editor

*HELLO MORBI:બેલા: આમરણ:આમરણ નિવાસી રાજેશભાઈ પોપટ (લોહાણા) નુ દુઃખદ અવસાન:બેસણું,સાદડી*

editor

*મુસ્લિમ એકતા મંચના તાલુકા-જિલ્લા કન્વીનરોની મીટીંગ યોજાય*

Hello Morbi

Leave a Comment