• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા ના પ્રસિદ્ધ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે તારીખ ૨૬-૧૦-૨૦૨૨ ના રોજ ઠાકોરજીને અનકુટ ધરાવાશે તો સેવકોને પ્રસાદ અને અન્નકૂટ દર્શન નો નો લાભ લેવા મહંત દ્વારા અનુરોધ કરાયો*

*અહેવાલ અને તસવીર નૈમિષ સેજપાલ ટંકારા*ટંકારા તારીખ 13 ટંકારાના સુપ્રસિદ્ધ શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના મહંત શ્રી હરેશભાઈ ભાલારા ની યાદી જણાવે છે કે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે તારીખ 26 10 2022 ને બુધવારના રોજ ઠાકોરજીના અન્નકૂટ ધરાવવા છે જેનો સમય સાંજે ૪ થી ૭ નો રહેશે તો ભક્તજનો અને સેવક ઞણો ને દર્શન તથા પ્રસાદનો લાભ લેવા મહંતશ્રી દ્વારા અનુરોધ કરાયો છે

Related posts

*HELLO MORBI:માસા – માસીના ત્રાસથી કંટાળીને ઘર છોડીને નીકળી ગયેલ ૧૩ વર્ષ ની કિશોરી ને તેમના પરિવાર સાથે મિલન કરાવતી મોરબી ૧૮૧ અભયમ ટીમ*

editor

ગુજરાતમાં આજે નવા ચૂંટાયેલા બીજેપીના આઠ ધારાસભ્યોની શપથવિધિ, જાણો વિજયમૂહર્તમાં કોણ કોણ હાજર રહેશે?

Hello Morbi

*HELLO MORBI:માળીયા તાલુકાના સરવડ ગામે પ્રાથમિક શાળા માં વ્યસન જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઈ*

editor

Leave a Comment