• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા ના પ્રસિદ્ધ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે તારીખ ૨૬-૧૦-૨૦૨૨ ના રોજ ઠાકોરજીને અનકુટ ધરાવાશે તો સેવકોને પ્રસાદ અને અન્નકૂટ દર્શન નો નો લાભ લેવા મહંત દ્વારા અનુરોધ કરાયો*

*અહેવાલ અને તસવીર નૈમિષ સેજપાલ ટંકારા*ટંકારા તારીખ 13 ટંકારાના સુપ્રસિદ્ધ શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના મહંત શ્રી હરેશભાઈ ભાલારા ની યાદી જણાવે છે કે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે તારીખ 26 10 2022 ને બુધવારના રોજ ઠાકોરજીના અન્નકૂટ ધરાવવા છે જેનો સમય સાંજે ૪ થી ૭ નો રહેશે તો ભક્તજનો અને સેવક ઞણો ને દર્શન તથા પ્રસાદનો લાભ લેવા મહંતશ્રી દ્વારા અનુરોધ કરાયો છે

Related posts

*અષાઢી બીજ-કચ્છી નૂતનવર્ષની સૌ કચ્છીઓને શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*  

Hello Morbi

*ભાજપા બક્ષીપંચ મોરચાનો વર્કસોપ દિલ્હી ખાતે યોજાયો*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી : આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજિસને દુબઈમાં બેસ્ટ કોલેજ ફોર એકેડેમિક એવોર્ડ એનાયત*

editor

Leave a Comment