
*ગુજરાત સરકારે સમગ્ર રાજયમાં બાર વર્ષ બાદ જંત્રી બમણી કરવાનો નિર્ણય કર્યો છે.જેનો સમગ્ર રાજ્યમાં સોમવારથી અમલ કરવામાં આવશે. તેમજ હાલ એડહોક ધોરણે નવી જંત્રી અમલમાં રહેશે. રાજ્યમાં સર્વે સહિતની કામગીરી ચાલુ રહેશે. જેમાં સર્વે પૂર્ણ થયા નવી જંત્રી અમલમાં આવશે. આ અંગે સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે*
……………………………………………..
*અંકિત એમ. વાલેરા* *એડવોકેટ*
(B. Com, LL.B, LL.M)
ગોકુલ કોમ્પલેક્ષ, ઓફીસ નં.૨ & ૩, ચકિયા હનુમાન મંદિર સામે, રવાપર રોડ, મોરબી.

