
શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા સ્લોગન ગ્રુપના સહયોગથી બિઝનેસ સેમીનાર યોજાયો. શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા સ્લોગન ગ્રુપના સહયોગથી બિઝનેસ સેમીનાર યોજાયો હતો જેમાં 300 થી વધુ લોકો પાર્ટિસિપેટ થયા હતા અને આ સેમિનારનું સફળતાપૂર્વક સુંદર આયોજન સ્લોગન ગ્રુપ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું અને સમાજના ભાઈઓ બહેનોએ બોડી સંખ્યામાં સેમિનારનું લાભ લીધો હતો અને સમાજ શ્રેષ્ટીઓ દ્વારા આ બિઝનેસને મહિનાના સહયોગી સ્લોગન ગ્રુપમાં આ તકે ખુબ ખુબ આભાર માનવામાં આવ્યો હતો*અહેવાલ અને નૈમિષ સેજપાલ ટંકારા*

