• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Other

લગ્ન સમારોહમાં 100 અને અંતિમવિધિમાં 50 લોકો જ સામેલ થઈ શકશે : કાલે મંગળવારથી અમલ

મોરબી  તા. 23  રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. જેમાં લગ્ન/ સત્કાર સમારોહ જેવી અન્ય ઉજવણીઓમાં સ્થળની ક્ષમતાના 50 ટકાથી ઓછા પરંતુ વધુમાં વધુ 100 વ્યક્તિઓની મર્યાદામાં આયોજન કરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે.

મૃત્યુ ના કિસ્સામાં અંતિમ વિધિ / ધાર્મિક વિધિમાં મહત્તમ 50 વ્યક્તિઓની મર્યાદા રાખવામાં આવી છે. જે શહેરોમાં રાત્રિ કરફ્યુ અમલ માં છે તે શહેરોમાં કરફ્યુ સમય દરમિયાન લગ્ન/ સત્કાર કે અન્ય સમારોહની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.આ નિર્ણયોનો અમલ સમગ્ર રાજ્યમાં આવતીકાલે મંગળવારની મધ્યરાત્રિથી કરવામાં આવશે.

Related posts

*સિક્કા શહેર કોંગ્રેસ સમિતિ ના નવનિયુક્ત વિવિધ હોદ્દેદારોની નીમણુંક પત્ર સાથે સ્વાગત કાર્યક્રમ યોજાયું*

Hello Morbi

*માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને માન. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ અને તેમના કાર્યાલય દ્વારા વહિવટી તંત્ર સાથે સતત સંપર્કમાં રહી તમામ પ્રકારની મદદ તાત્કાલીક પૂરી પાડેલ અને તેઓની પ્રેરણાથી માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલેમોરબીમાં રાત્રી રોકાણ કરી રેસ્ક્યુ ઓપરેશન કરનાર ટીમોને માર્ગદર્શન પૂરુ પાડ્યું*

Hello Morbi

*HELLO MORBI:સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) યોજના અનવ્યે તા.૨૪/૦૪/૨૦૨૩ થી તા.૩૦/૦૪/૨૦૨૩ ના સમર કેમ્પ અનવ્યે તા.૨૪/૦૪/૨૦૨૩ ના રોજ કરવામા આવેલ પ્રવૃતીઓની રૂપરેખા*

editor

Leave a Comment