
રાજકોટ:તા૧ મૂળ મોટા દહીંસરા હાલ રાજકોટ વાળા સ્વ ચુનીલાલ કેશવલાલ તારીખ 29/08/2025 શુક્રવાર ભાદરવા સુદ છઠ ના દિવસે હરિદ્વાર ખાતે અવસાન થયેલ છે જેમનું બેસણું તથા સસરા પક્ષ ની સાદડી લીમડાચોક પંચનાથ મહાદેવના મંદિર રાજકોટ ખાતે સાથે રાખેલ છે તારીખ 05/09/2025 શુક્રવાર ના રોજ સાંજે 4 થી 6 કલાકે રાખેલ છે સ્વ કેશવલાલ પોપટલાલ તથા સ્વ લાભુબેન કેશવલાલ પૂજારા ના દિકરા તથા જશુમતીબેન ના પતિ,સ્વ લીલાધર મગનલાલ પૂજારા,સ્વ જયંતિલાલ મગનલાલ , સ્વ મનોજભાઈ મગનલાલ , સુરેશભાઈ મગનલાલ , જગદીશભાઈ મગનલાલ ના ભાઈ મયુર, જયદીપ તથા ભાવિકા અતુલકુમાર સેજપાલ ના પિતા,અતુલકુમાર ચમનલાલ સેજપાલ ના સસરા માનવ, મનસ્વી ના દાદા
પિયરપક્ષ ની સાદડી સ્વ કાંતિલાલ ભીમજીભાઈ રાજવીર,સ્વ લલિતાબેન કાંતિલાલ રાજવીર મેસરિયા વાળા ના જમાઈ વિનોદભાઈ, જશવંતભાઈ, રસિકભાઈ,મહેશભાઈ અને ઉર્મિલાબેન ના બનેવી
