
મોરબી:તા ૨૦ (*પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી દ્વારા*) ઓમ નમો નારાયણ જય દશનામ મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ મોરબી ના જ્ઞાતિજનોને જાહેર આમંત્રણ જય દશનામ સાથ જણાવવાનું કે દશનામ ગોસ્વામી સમાજ વાડી લીલાપર રોડ મોરબી ખાતે તારીખ.૨૨.૯.૨૦૨૪ ને રવિવારના રોજ સાંજે ૪.૦૦ થી ૮. વાગ્યા સુધી તેજસ્વી તારલાઓ વિધાર્થી 200 નુ સરસ્વતી સન્માન સમારોહ રાખવામાં આવેલ છે તેમજ આ કાર્યક્રમ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા તેમજ. રમત ગમત ખેલ મહાકુંભ વિજેતા. વિશિષ્ટ સેવા .જ્ઞાતિ ની વાડી ના દાતાશ્રીઓ .અને નિવૃત્ત કમૅચારી નુ સન્માન’ ગવૅમેન્ટ કમૅચારી નુ બહુમાન કરવામાં આવનાર છે આપણા સૌહુનો પોતાનો કાયૅકમ છે તેમ સમજી કાયૅકમ માં પધારવા મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ( જ્ઞાતિ) ટ્રસ્ટી મંડળ તરફથી મોરબી મા વસતા સમસ્ત દશનામ ગોસ્વામી સમાજને આમંત્રણ પાઠવવામાંઆવેછે
પ્રમુખ શ્રી ગુલાબગીરી જી ગોસ્વામી મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ મોરબી
ઓમ નમો નારાયણ
