
કીર્તિદાનભાઈ ગઢવી ખોખરા પધારે છે
ખોખરા હનુમાન હરિહરધામ મુકામે પૂજ્ય માઁ કનકેશ્વરીદેવીજીના પ્રાગટ્યોત્સવની પૂર્વ સંધ્યાએ
આજે એટલે કે 01.03.2025, શનિવારે આયોજીત ભજનસંધ્યા કાર્યક્રમમાં
ગુજરાતના સુવિખ્યાત કલાકાર ગુજરાતનું ગૌરવ
શ્રી કીર્તિદાનભાઈ ગઢવી રાત્રે અંદાજે 12.30 કલાકે
ખોખરા હનુમાન હરિહરધામ પધારશે, કીર્તિદાનભાઈના સુરીલા કંઠને માણવા સંગીતપ્રેમી મિત્રોને ખોખરા પધારવા ભાવભર્યું આમંત્રણ

