
ગુજરાતી એસટી જામનગર વિભાગમાં ATS તરીકે નોકરી કરતા અને અમારા વડીલ ને અંગત સાથી મિત્રો પરિવાર સાથે જયપાલસિંહ જાડેજા-વનરાજસિંહ જાડેજા તા.24/2/2025 ને સોમવારે
પવિત્ર ત્રિવેણી સંગમમાં પ્રાયાગરાજ
મહાકુંભ માં સ્નાન કરી પરત ઘરે પહોંયાહતા
માં હર હર ગંગા તથા મહાદેવ ના ચરણો માં પ્રાર્થના તેમના જીવન અંતર તંદુરસ્ત સ્વાસ્થમય રહે એવી શુભકામનાઓ
ગુજરાત એસટી જામનગર ડેપો ના કર્મચારીઓ દ્વારા આજ રોજ તા2/3/2025 ને રવિવારે સન્માનીત કરવામાં આવ્યા હતાં ત્યારે હાજર રહેલા.કર્મચારીઓ ની નીચે મુજબ યાદી-શિવભદ્રસિંહ ચુડાસમા-લાંબરીયા પેથાભાઈ-પ્રભાતભાઈ મકવાણા–વનરાજભાઈ છૈયા–જયદિપભાઈ ચોચા–ધર્મેન્દ્રભાઈ વાઘેલા–તરૂભાઈ વાઘેલા–ધર્મરાજસિંહ જાડેજા–ગૌતમભાઈ ચાવડા–જે. ડી. ગોહિલ–રવિરાજભાઈ કંચવા–હરૂભા જાડેજા–સહદેવસિંહ ઝાલા.હાજર રહ્યા હતાં સાહેબ ને ફુલ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. ખૂબ ખૂબ અભિનંદન…………….
રિપોર્ટર=શરદ એમ.રાવલ.
ગામ=હડીયાણા.
