• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

દુકાનદારો સાવધાન, COVID-19 ને રોકવા તમારા માટે જાહેર કરાઈ ખાસ SOP

  • હકીકતમાં, માર્કેટ પ્લેસ પર ભારે ભીરભાડને પગલે કોરોના વાયરસ સંક્રમણે ફેલાવાનો ખતરો વધુ રહે છે. જેને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય મંત્રાલયે એસઓપી (Standard operating procedure) જાહેર કરી

નવી દિલ્હી/બ્યૂરો :સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં કોવિડ 19 ના 38772 નવા કેસ સામે આવ્યા છે અને તેની સામે 45333 દર્દીઓ રિકવર થયા છે. દેશમાં અત્યાર સુધી 88,87,600 લોકો સંક્રમણમાંથી બહાર આવી ચૂક્યા છે. મંત્રાલયે કહ્યું કે, સ્વસ્થ થનારા દર્દીઓ અને સારવાર લઈ રહેલા દર્દીઓની વચ્ચે અંતર વધી રહ્યું છે. દેશમાં 4,46,952 દર્દીઓની સારવાર ચાલી રહી છે. જે, સંક્રમણના કુલ કેસના અંદાજે 4.74 ટકા છે. આ વચ્ચે કોવિડ 19 ને રોકવા માટે સ્વાસ્તય મંત્રાલય તરફથ માર્કેટ માટે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

રિટેલ અને હોલસેલ માર્કેટ માટે SOP
હકીકતમાં, માર્કેટ પ્લેસ પર ભારે ભીરભાડને પગલે કોરોના વાયરસ સંક્રમણે ફેલાવાનો ખતરો વધુ રહે છે. જેને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય મંત્રાલયે એસઓપી (Standard operating procedure) જાહેર કરી છે. તમને જણાવી દઈએ કે, આ ગાઈડલાઈન રિટેલ અને હોલસેલ માર્કેટ બંને પર લાગુ થાય છે. એસઓપ અંતર્ગત કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી બહાર માર્કેટ ખોલવાની પરમિશન આપવામાં આવી છે. હેલ્થ મિનીસ્ટ્રીએ નવી ગાઈડલાઈનની માહિતી પોતાના અધિકારીક ટ્વિટર પેજ પરથી આપી છે.

દુકાનદારો સાવધાન, COVID-19 ને રોકવા તમારા માટે જાહેર કરાઈ ખાસ SOP

દુકાનદારો સાવધાન, Covid-19 ને રોકવા તમારા માટે જાહેર કરાઈ ખાસ SOP
   
Updated: Dec 01, 2020, 08:26 AM IST
  • હકીકતમાં, માર્કેટ પ્લેસ પર ભારે ભીરભાડને પગલે કોરોના વાયરસ સંક્રમણે ફેલાવાનો ખતરો વધુ રહે છે. જેને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય મંત્રાલયે એસઓપી (Standard operating procedure) જાહેર કરી

નવી દિલ્હી/બ્યૂરો :સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં કોવિડ 19 ના 38772 નવા કેસ સામે આવ્યા છે અને તેની સામે 45333 દર્દીઓ રિકવર થયા છે. દેશમાં અત્યાર સુધી 88,87,600 લોકો સંક્રમણમાંથી બહાર આવી ચૂક્યા છે. મંત્રાલયે કહ્યું કે, સ્વસ્થ થનારા દર્દીઓ અને સારવાર લઈ રહેલા દર્દીઓની વચ્ચે અંતર વધી રહ્યું છે. દેશમાં 4,46,952 દર્દીઓની સારવાર ચાલી રહી છે. જે, સંક્રમણના કુલ કેસના અંદાજે 4.74 ટકા છે. આ વચ્ચે કોવિડ 19 ને રોકવા માટે સ્વાસ્તય મંત્રાલય તરફથ માર્કેટ માટે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

રિટેલ અને હોલસેલ માર્કેટ માટે SOP
હકીકતમાં, માર્કેટ પ્લેસ પર ભારે ભીરભાડને પગલે કોરોના વાયરસ સંક્રમણે ફેલાવાનો ખતરો વધુ રહે છે. જેને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય મંત્રાલયે એસઓપી (Standard operating procedure) જાહેર કરી છે. તમને જણાવી દઈએ કે, આ ગાઈડલાઈન રિટેલ અને હોલસેલ માર્કેટ બંને પર લાગુ થાય છે. એસઓપ અંતર્ગત કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી બહાર માર્કેટ ખોલવાની પરમિશન આપવામાં આવી છે. હેલ્થ મિનીસ્ટ્રીએ નવી ગાઈડલાઈનની માહિતી પોતાના અધિકારીક ટ્વિટર પેજ પરથી આપી છે.

Related posts

*ગુજરાત સરકારની ચારેય વીજ વિતરણ કંપનીઓ સર્વશ્રેષ્ઠ સેવાઓ માટે A+ (એ-પ્લસ) રેટિંગ સાથે રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ સ્થાને :*

Hello Morbi

*HELLO MORBI NEWS:પોષણ માસ – ૨૦૨૪* *પોષણ માસની ઉજવણી અંતર્ગત સનાળા આંગણવાડી ખાતે સેજા કક્ષાએ વાનગી નિર્દેશન યોજાયું*

editor

*HELLO MORBI:મોરબી : સ્વ ગૌરીબેન નટવરલાલ સોલંકીનું બેસણું ૨૦/૦૫/૨૦૨૩ ને શનિવારે વાળંદ જ્ઞાતિ ની વાડી માં રાખેલછે*

editor

Leave a Comment