
રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા આવતીકાલે દ્વારા 15000 તિરંગાનું વિતરણ કરાશે
મોરબીના સેવા એ જ સંપત્તિના ફાઉન્ડર અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકો ઘરે ઘરે તિરંગો લહેરાવી શકે તે માટે 15000 તિરંગા નું વિના મૂલ્યે વિતરણ કરાશે
તારીખ :- 15 /08/2026
સમય : સવારે 8 વાગ્યે
સ્થળ : સુપર માર્કેટ પાસે, શનાળા રોડ , મોરબી
