• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જલારામ મંદિર દ્વારા બિનવારસી મૃતદેહ ના શાસ્ત્રોક્ત વિધી મુજબ અંતિમ સંસ્કાર કરવા મા આવ્યા*

*ગીરીશભાઈ ઘેલાણી, ભાવીન ઘેલાણી, ચિરાગ રાચ્છ, બકુલભાઈ રાચ્છ, જનક રાજા, સુનિલભાઈ પુજારા, નાનજી સોલંકી સહીત ના અગ્રણીઓ દ્વારા ધાર્મિક વિધી કરી બિનવારસી મૃતદેહ ના અંતિમ સંસ્કાર કરવા મા આવ્યા*

 

કોઈપણ પ્રકાર ના નાત-જાત ના ભેદભાવ વિના વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા બિનવારસી મૃતદેહ ના અંતિમ સંસ્કાર ઉપરાંત તેમના અસ્થિઓના વિસર્જન નુ કાર્ય હરહંમેશ કરવા મા આવે છે ત્યારે તાજેતર મા મોરબી સિવિલ હોસ્પીટલ ખાતે સારવાર લઈ રહેલા આધેડ નુ મૃત્યુ થતા હોસ્પીટલ તંત્ર એ વાલી-વારસ ની શોધખોળ શરૂ કરી હતી પરંતુ તેઓ બિનવારસી હોય તેમનો મૃતદેહ શ્રી જલારામ પ્રાર્થના મંદિર ને સોંપવા મા આવ્યો હતો. મોરબી જલારામ મંદીર ના અગ્રણીઓ ગીરીશભાઈ ઘેલાણી, ભાવીન ઘેલાણી, ચિરાગ રાચ્છ, બકુલભાઈ રાચ્છ, પત્રકાર જનક રાજા, સુનિલભાઈ પુજારા, નાનજી સોલંકી,ફીરોઝ ભાઈ સહીત નાઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધી કરી તેમના અંતિમ સંસ્કાર કરી માનવતા ની મહેર પ્રસરાવી હતી.

 

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ

શ્રી જલારામ સેવા મંડળ

મોરબી.

Related posts

*મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્વ પૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે*.

Hello Morbi

*HELLO MORBI:૧૨ વર્ષ ની કિશોરીને તેમના પરિવાર સાથે મિલન કરાવતી મોરબી ૧૮૧ અભયમ ટીમ*

editor

 *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીની ૧ર૧મી જન્મ જયંતિએ ગુજરાત વિધાનસભા પોડિયમમાં સદગતના તૈલચિત્ર સમક્ષ ભાવપુષ્પ અર્પણ કરી આદરાંજલિ આપી હતી* 

Hello Morbi

Leave a Comment