કોરોના ની આવી પરિસ્થિતિમાં રાજકોટ મોરબી રોડ પર આવેલ ગૌરીદળ ગામે તારીખ 16.4.2021 21.04 2021..થી બધા વેપારી યો. ગામ ભેગા રહીને નક્કી કર્યું સન્પુણ લોક ડાઉન જો કોય ફેરીયા વાળા કે કોય ગામ લોકો જો કોય દુકાનો ખોલસે તો 1000.ડન વસુલ કરવા નો નીરણય
રીપોર્ટર જીજ્ઞેશ પ્રજાપતિ
