
કચ્છ જીલ્લાના મુન્દ્રા ખાતે પીએસઆઈ તરીકે ફરજ બજાવતા જી.વી. વાણીયા એ 14 4 2021 ના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના 130 માં જન્મ જયંતી નિમિત્તે ડૉ.બાબા સાહેબ ના સ્ટેચ્યુ ને ફુલહાર કરી સેલ્યુટ મારી ઉત્સાહભેર ઉજવણી કરી હતી પીએસઆઇ જી.વી. વાણીયા જેવો મોરબી જિલ્લામાં પણ ફરજ બજાવી ચૂકેલ છે અંતરે નોંધનીય છે કે ગુજરાત રાજ્યન ડી.જી.પી. વિજિલન્સ સ્કોડ માં પણ ફરજ બજાવી ચૂક્યા છે હાલ કચ્છ મુન્દ્રા માં ફરજ બજાવે છે જ્યાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના જન્મ જયંતી નિમિત્તે ફુલહાર કરી ડોક્ટર બાબા સાહેબ ના જન્મ જયંતીની ઉજવણી કરી હતી
