• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*બોળ ચોથ ના દિવસે ગાય અને વાછરડા નું પૂજન કરવામાં આવે છે*

શરદ એમ.રાવલ.. હડિયાણા…આજ રોજ શ્રlવણ વદ ચોથ ના દિવસે બોળચોથ તરીકે ઓળખાય છે અને આ દિવસે ગાય અને તેમના વાછરડા નું પૂજન કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં શ્રlવણ માસ એટલે ધાર્મિક કાર્યક્રમો જેવા કે આજથી ગાય માતાનું પૂજન .આવતી કાલે પાંચમ નાગદેવતા નું પૂજન.અને છઠ ના દિવસે ઘરોમાં ચૂલાનું પૂજન કરવામાં આવે છે. અને આઠમા દિવસે કાનુડા ના જન્મદિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. હિન્દુ સમાજ ના દરેક ઘરોમાં અલગ અલગ પ્રકારની વાનગી ઓ બનાવવામાં આવે છે. અને સાતમ ના દિવસે સિતળા માતાજી નું પૂજન કરવામાં આવે છે. આવી જ રીતે ધાર્મિક સ્થળો ઉપર માનવમહેરામણ ઉમટી પડે છે..

આજે દેશ ભરમાં ગાય માતાનું વિધીવત મહિલાઓ દ્વારા પૂજન કરવામાં આવે છે..આવી જ રીતે શ્રધા ભક્તિ નો સમન્વય થી દરેક પર્વની ઉજવણી કરવામાં આવે છે…

 

Related posts

*HELLO MORBI:ઘરે થી નીકળી ગયેલા મહિલા નુ પરિવાર સાથે મિલન કરાવતી 181 અભયમ ટીમ મોરબી*

editor

*શરમ કરો શરમ મોરબી ભાજપ ના હોદેદારો મોંઘવારી મુદેતો ચૂપ બેરોજગારી મુદ્દે ચૂપ પણ બોટાદ ના લઠ્ઠાકાડ મુદ્દે પણ ચૂપ?? મહેશ રાજ્યગુરુ*

Hello Morbi

*મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.જયંતિલાલ અમરશીભાઈ રાચ્છ પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૨૪૦ દર્દીઓએ લાભ લીધો*

Hello Morbi

Leave a Comment