શરદ એમ.રાવલ.. હડિયાણા..
જોડિયા તાલુકાના કુનડ ગામે શ્રી કુંડલીયા હનુમાનજી મંદિર ના મહંત શ્રી અવધેસદાજી મહારાજ અને ભક્તજનો દ્વારા જનરલ સ્વ બિપિન રાવત સહિત હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહિદ થયેલા તમામ જવાનો ને હનુમાનજી મંદિર પાસે મહંતશ્રી દ્વારા 111 દીવડા પ્રગટાવી ને હાર્દિક શ્રદ્ધાજલીઆપવામાં આવી હતી. મહંત શ્રી અને અન્ય ભક્ત જનોએ દિવંગત આત્માને શાંતિ આપે તેવી ભગવાન પાસે પ્રાર્થના હનુમાન ચાલીસા નું વાંચન કરવામા આવ્યું હતું…..
