
જામનગર:તાજેતરમાં જામનગર ખાતે કોરોના માં સેવા આપનાર સેવાભાવીઓ નું સન્માન સાથે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જે નું સર્વે મીડિયા દ્વારા કવરેજ કરી યોગ્ય સ્થાન આપી બહોળી પ્રસિદ્ધિ આપી એ સર્વે પત્રકારોનો જામનગર ખાતે યોજાયેલા મુસ્લિમ સેવા સંઘ દ્વારા યોજાયેલ કાર્યક્રમની નોંધ લઇ સર્વે પત્રકારોએ પોતપોતાની પ્રજા ચિંતન પ્રવૃત્તિ અંતર્ગત પ્રસિદ્ધિ કરી સમાજના સેવા કાર્યને જાગૃતતા માં ઉત્સાહ વધે તેવી નોંધ બદલ મુસ્લિમ સેવા સંઘ જામનગર વતી જામનગરના મુસ્લિમ અગ્રણી યુસુફભાઈ પરાસરા સૌરાષ્ટ્ર-ગુજરાતના વિવિધ મીડિયા સોશિયલ મીડિયા પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા ના રીપોર્ટર ફોટોગ્રાફર સહિત સર્વે પત્રકારોનો હદય પૂર્વક આભાર વ્યકત કર્યો છે
