શરદ એમ.રાવલ.હડિયાણા..

હડિયાણા ગામમાંથી કડવા પાટીદાર પટેલ સમાજના આશરે ( ૨૫૦) જેટલા લોકો માં સીદસર ગામે શ્રી ઉમિયાજી માતાજીના મંદિરે હડિયાણા પટેલ સમાજ દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં હડિયાણા ગામના પટેલ સમાજના ગોધાણી ભગવનજીભાઈ એન…અને તેમના પરિવાર ના સભ્યો એ પણ ધ્વજારોહણમાં ભવ્ય ઉજવણી માં ભાગ લીધો હતો…..
