
મજામનગર જિલ્લાના કાલાવડ માં રહેતા શાહ મદાર ફકીર સમાજના પત્રકાર રફીકશા ની એ આઈ એમ આઈ એમ પાર્ટીમાં ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી તરીકે વરણી કરવામાં આવી છે જેથી સમગ્ર શહેર જિલ્લાના ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સક્રિય રાજકીય અગ્રણી આગેવાનોનું મજબૂત સંગઠન બનાવી એ આઈ એમ આઈ એમ પાર્ટી ના પ્રજા ચિંતન વિચાર ધારી કાર્ય અંતર્ગત નિમણૂક કરવામાં આવી છે જેથી સમગ્ર પાર્ટીના હોદેદારો કાર્યકરો આવકાર સાથે શુભેચ્છા અભિનંદન પાઠવી છે ગત તારીખ ૩૦-૩-૨૨ ના રોજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સાબીર ભાઈ કાબલી વાલા એ નિમણૂક કરી છે જેથી સમગ્ર જામનગર જિલ્લામાં ફકીર સમાજ સહિત અન્ય સમાજના અગ્રણીઓ આગેવાનો રફીકશા શાહ મદાર ને શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે તેમ એ.આઈ. એમ આઈ એમ પાટી ના સુલેમાનભાઈ પટેલ એ અખબારી યાદીમાં જણાવ્યું છે જે સમગ્ર કાર્યક્રમ ઉપરોક્ત તસ્વીરમાં નજરે
