
બથીયા પરીવાર કુળદેવી શ્રી રાંદલ માતાજીના સાનિધ્યમાં મુકામે તા. – 02/04/2023 ના રોજ હવનનું આયોજન
બથીયા પરીવારના ભાઈઓ, બહેનોને ભાવભર્યુ નિમંત્રણ પાઠવે છે. આ હવનમાં યજમાન પદે વાપી નિવાસી શ્રી કલ્પેશભાઈ રતિલાલભાઈ બથીયા તથા શ્રીમતી ગીતાબેન કલ્પેશભાઈ બથીયા સહ પરિવાર લાભ લેશે બીડું હોમાવાનો સમય બપોરે દોઢ વાગ્યે રાખેલ છે. કુળદેવી શ્રી રાંદલ માતાજીનું ધામ, બથીયા પરિવાર અતિથિ ગૃહ – મું. બાંકોડી, તા. કલ્યાણપુર, જિ. દેવભૂમિ દ્વારકા (ગુજરાત)


