
નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે ભારતીય સંસ્કૃતિના રંગે રંગાયેલ યુવાઓને ભારતીય સંસ્કૃતિનુ દર્શન કરાવવા ‘વેલેન્ટાઇન ડે”ના સ્થાને “માતા-પિતા પૂજન દિન” તરીકે ઉજવાયો.
જીવનદર્શક-સંરક્ષક સાચા વેલેન્ટાઇન (પ્રેમ મૂર્તિ) માતા-પિતા છે એ હેતુ સહ કેજી. તથા ધોરણ-1,2 ના વિદ્યાર્થીઓના માતા-પિતાને સ્કૂલમાં બોલાવી પાલક માતા-પિતાને સ્વયં ભગવાન જાણી તેની દીપ આરતી સાથે પૂજન કરવામાં આવેલ.આ ઉત્સવને ઉજવ્યો હતો

