
મૉરબી ના ખાખરેચી દરવાજા પાસે આવેલ ચારસો વર્ષ પુરાણુ શ્રી હટકેષવર મહાદેવ મંદિર આસ્થા શ્રદ્ધા નુ પ્રતિક છે મંદિર ના મહંત પૂજારી સુરેશભાઈ ગોસ્વામી પરિવાર સેવા પુજા કરેછે મંદિર મા ગોપાલભાઈ રાતડીયા( ભરવાડ) તપનભાઈ .રમેશભાઈ.અનૉપસિહ જાડેજા.સહીત .ખાખરેચી દરવાજા મિત્ર મંડળ .કાયમી સહયોગ આપેછે આજે શિવરાત્રીએ મહાદેવ ની ચારપૉર ની આરતી .ધુન રાસગરબા સહીત કાર્યક્રમ યૉજાય છે

