
સર્વે સ્ટાફમિત્રો, સગા વહાલા તેમજ લાગતા વળગતાં સર્વેને જણાવવાનું કે આપણાં નવયુગ પરિવારનાં શિક્ષક ડાંગર રામદેભાઈનાં સુપુત્ર અર્જુન આજે વહેલી સવારે કહ્યા વિના ઘરેથી ચાલ્યા ગયેલ છે. જો કોઈને ધ્યાનમાં આવે કે કોઈ જાણકારી મળે તો તુરંત 9998757402, 9727112555, 9879124795 મોબાઈલ નંબર પર તુરંત જાણ કરવા વિનંતી.
