
*• મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મંગળવાર તા. ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૩નાં રોજ નાગરિકો, પ્રજા વર્ગો તેમજ સાંસદશ્રીઓ, ધારાસભ્યો અને જનપ્રતિનિધિઓને મૂલાકાત માટે મળી શકશે નહીં.*
*• ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુજીની ગુજરાત મુલાકાત તેમજ પોતાના અન્ય પૂર્વનિર્ધારીત રોકાણોની વ્યસ્તતાને કારણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ લોકોને મૂલાકાત આપી શકશે નહીં.*
